Sunday, November 17, 2013

નિવૃત્ત થવાની કળા - હરેશ ધોળકિયા

લોકો "કેમ (નિવૃત્ત) થયા?" એ સવાલ પૂછે, નહીં કે "ક્યારે (નિવૃત્ત) થશો?"

શ્રી હરેશ ધોળકિયાએ સચીન તેંદુલકરની ક્રિકેટનાં મેદાન પરની નિવૃત્તિ પર કરેલો લેખ - નિવૃત થવાની કળા - આ બને પ્રશ્નોનાં સંતુલનની વાત કહે છે.

No comments: